Skip to main content

Posts

Showing posts from June, 2021

વિધ્યાર્થીઓ ને શિક્ષણતરફ પ્રેરીત કરવા અને શાળા સાથેના તેમના અનુબંધને મજબુત કરવા કુનરીયામાં પ્રવેશોત્સવ ની અનોખી ઉજવણી કરવા મા આવી.

  તારીખ ૧૫ જુન ના રોજ કુનરીયા મુકામે અનોખો પ્રવેશોત્સવ યોજાયો સર્વત્ર કોવિદ ની નીરાશા વચ્ચે હકારાત્મક અભીગમ સાથે બાલકો ને પ્રવેશ અપાયો સામાન્ય રીતે બાળકો ને શાળા મા બોલાવી ને પ્રવેશ અપાય છે પરંતુ કોવિદ ની પરિસ્થિતી મા બાળક ના ઘરે જઇ બાળક ને પ્રવેશ આપવામા આવ્યો શાળા આપના દ્વારે ઊક્તિ ને ચરિતાર્થ કરાતા  આવા ૨૮ બાળકો ને તેમના ઘરે જઇ પ્રવેશ આપવામા આવ્યુ. બાળક નુ પ્રથમ દિવસ યાદગાર બની રહે એમ શાળા પ્રવેશ ને ઉત્સવ ની જેમ ઊજવવા ની પરંપરા આવા સમયે પણ જાળવવા ના પ્રયાસ હાથ ધરવા મા આવ્યા પ્રવેશ પાત્ર બાળક ને શૈક્ષણીક કીટ અને પ્રવેશપત્ર આપવાની સાથે તે બાળક ના ઘરે એક વૃક્ષ નુ વાવેતર પણ કરવા મા આવ્યુ બાળઉછેર સાથે પર્યાવરણ ના જતન નો સંદેશ પણ આપવામા આવ્યો વાલીઓ અને શિક્ષકો વચ્ચે સબંધ ઉભો થાય અને આગામી દિવસો મા ઓનલાઇન કે હોમ લર્નીગ વખતે વાલી એ બાળક બાબતે શુ કાળજી લેવી એ બાબતનુ માર્ગદર્શન અપાયુ આજ ના દિવસે પ્રાથમિક શાળા ના મોટા બાળકો માટે જ્ઞાનસેતુ બુક ના માધ્યમ થી વિષય સજ્જતા આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામા આવતી બુક વિધ્યાર્થી ને આપવામા આવી ગ્રામ પંચાયત સંચાલીત પુસ્તકાલય નુ લોકાર્પણ કાર્ય

લગાન ફિલ્મ બાદ પ્રખ્યાત બનેલું કુનરીયા ગામ હવે આ માટે વિશેષ જાણીતું બન્યું, કર્યો કમાલ

 લગાન ફિલ્મ બાદ પ્રખ્યાત બનેલું કુનરીયા ગામ હવે આ માટે વિશેષ જાણીતું બન્યું, કર્યો કમાલ કુનરીયા (Kunariya) ગામમાં છેલ્લા 4 વર્ષથી 70,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેના કારણે ગામમાં પર્યાવરણીય ફેરફારો થયા છે અને વૃક્ષોના લીધે જ ગામમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે ઉપરાંત વિવિધ પ્રજાતિના પશુ પક્ષીઓ પણ અહીં જોવા મળી રહ્યા છે. : પાંચમી જૂનના વિશ્વ પર્યાવરણ દિન (World Environment day) ની સમગ્ર વિશ્વમાં ઉજવણી થાય છે. ભારતીય સંસ્કૃતિ પણ પર્યાવરણ સાથે જોડાયેલી છે. કચ્છ (Kutch) માં ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદનું પ્રમાણ ઘટતું રહ્યું છે ત્યારે ભુજ (Bhuj) તાલુકાના કુનરીયા (Kunariya) ગામના લોકો દ્વારા છેલ્લા 4 વર્ષથી વૃક્ષો દ્વારા વરસાદની ખેંચી લાવવા માટેનું એક સામૂહિક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કુનરીયા (Kunariya) ગામમાં 4 વર્ષમાં 70 હજાર વૃક્ષો ઉછેર કર્યા બાદ હવે પર્યાવરણ જતન માટે પંચવટી બનાવી વધુ 1000 વૃક્ષઓ ઉગાડવામાં આવ્યા છે. આ વખતે ઇકો સિસ્ટમ (Eco System) રિસ્ટોરેશનમાં 4 વર્ષ કરેલી કામગીરીમાં વૃક્ષઓના કારણે જે ફેરફાર થયા છે એ અંગે માહિતી સાથે માર્ગદર્શન પણ અપાયુ હતું. કુનરીય