Skip to main content

Posts

Showing posts from May, 2020

जनहित में कोरोना संक्रमण के खिलाफ कुनरीया गांव का आयोजन।

भुज. कच्छ जिले की भुज तहसील का कुनरिया गांव जनहित के लिए कोरोना के खिलाफ हिम्मत से कटिबद्ध है। ग्राम पंचायत के सरपंच सुरेश गोपाल छांगा के नेतृत्व में आपदा निवारण लोकसज्जा समिति चार योजनाओं पर कार्य कर रही है। पिछले तीन वर्षों से मनरेगा के प्रदर्शन के लिए सर्वश्रेष्ठ पुरस्कार प्राप्त व स्वास्थ्य के क्षेत्र (एएनएम) में जिलास्तर पर लगातार जीत रहे कुनरिया गांव ने अब तक प्रभावी चार योजनाओं के साथ कोरोना को हराया और ग्रामीणों को सुरक्षित रखा। लॉक डाउन -2 की घोषणा के बाद गांव के लोग सहज अनुशासन का पालन करते हुए अधिक सतर्क हो गए। सरपंच और गांव के अग्रणियों ने कुनरिया, नोखाणिया और रुद्रमाता के ग्रामीणों को कोरोना से मुक्त रखने के लिए कुनरिया आपदा निवारण लोकसज्जता समिति का गठन किया है। कुनरिया ग्राम पंचायत की ओर से कोरोना वायरस, इससे सुरक्षा और सावधानी बरतने के लिए एक चार भाग की योजना तैयार की। पहली योजना सार्वजनिक जागरूकता सार्वजनिक जागरूकता के चार योजनाओं में से पहली योजना सार्वजनिक जागरूकता की थी। कोरोना के बारे में लोगों को समझने के लिए सार्वजनिक घोषणा के सभी उपकरणों के साथ लाउड स्पीकर, फोन

villagers committed to prevent the transmission of corona કોરોના સંક્રમણ થી બચવા કટિબદ્ધ ગામ કુનરીયા

કચ્છના કુનરીયા ગામનું કોરોના સામે લડતનું શ્રેષ્ઠ આયોજન છેલ્લા ત્રણ વર્ષથી મનરેગાની કામગીરી માટે શ્રેષ્ઠ એવોર્ડ મેળવતું અને આરોગ્ય ક્ષેત્રે જિલ્લાકક્ષાએ સતત જીતનાર ભુજ તાલુકાનું કુનરીયા ગામ કોરોના સામેના જંગમાં હટકે કામગીરી કરી રહ્યું છે. વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાઇરસથી રાષ્ટ્રને બચાવવા ગ્રામપંચાયતો પણ વિશેષ જવાબદારી ઉઠાવી રહી છે. ત્યારે ખાસ કામગીરી સાથે કુનરીયા ગામને સુરક્ષિત રાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કચ્છ: છેલ્લા ત્રણ વર્ષથી મનરેગાની કામગીરી માટે શ્રેષ્ઠ એવોર્ડ મેળવતું અને આરોગ્ય ક્ષેત્રે જિલ્લાકક્ષાએ સતત જીતનાર ભુજ તાલુકાનું કુનરીયા ગામની ગ્રામ પંચાયતે તેના સક્રિય સરપંચ સુરેશભાઇ ગોપાલભાઇ છાંગાના નેતૃત્વ હેઠળ કોરોનાને હરાવવા માટેનો ખાસ પ્લાન અમલી બનાવ્યો છે. કુનરીયા, નોખાણીયા અને રૂદ્રમાતાના ગામ લોકો કોરોનાથી મુકત રહે તે માટે દેશમાં લોકડાઉનની જાહેરાત બાદ સ્વયંભૂ શિસ્ત પાળતા ગ્રામજનો વધુ સતર્ક બન્યા છે. સરપંચ અને ગ્રામ આગેવાનોએ ''કુનરીયા આફત નિવારણ લોકસજ્જતા સમિતિ''ની રચના કરી છે. લોકોમાં કોરોના વિશે સમજ આવે તે માટે પબ્લિક એનાઉન્સમેન્ટના તમામ સાધનો લાઉડસ

BHUJ M.L.A. Nimaben Acharya took care of the workers of Kunaria ભુજ ના ધારાસભ્ય નીમાબેને નરેગા શ્રમિકોની ચિંતા કરી.

ભુજ વિસ્તારના ધારાસભ્ય નિમાબેન આચાર્ય કુનરીયા ના મનરેગાના કામદારોની કરી ચિંતા. કોરોના જેવી મહામારીમાં શરૂઆતમાં જનજાગૃતિ થી બચાવ અને બાદમાં લોકોની રોજગારી માટે કેન્દ્ર પુરસ્કૃત મનરેગા યોજના હેઠળ શ્રમિકોને કામ સામે પૂરતું વળતર અને કામ કરવાની આદર્શ સ્થિતિનું નિર્માણ થાય એ માટે ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય એ શ્રમિકોની ચિંતા કરી. શ્રમિકો કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા નું પાલન કરે એવી ભલામણ કરી સૌ શ્રમિકો ને પીવાનું શુદ્ધ અને  ઠંડુ પાણી મળી રહે કામ દરમિયાન છાયડા ની વ્યવસ્થા ઉપરાંત શ્રમિકોની રોગ પ્રતિકારક શક્તિ વધે એ માટે સરપંચ અને ગ્રામ રોજગાર સેવક ને સૂચન કર્યા. ખાસ વીટામીન ની ગોળી ઉપરાંત પોષક તત્વો વાળો નાસ્તો મળી રહે એવી વ્યવસ્થા કરવાનું સૂચન કર્યું. શ્રમિકોનું શરીરનું તાપમાન મપાય એ માટે થર્મલ સ્કેનર મશીન ની ભેટ કર્યું. તમામ શ્રમિકો ને સખીમંડળ દ્વારા બનાવાયેલા માસ્કનું વિતરણ કરાયું. ઉપરાંત હાથ ધોવા અને વ્યક્તિગત સ્વચ્છતા રાખવા સેનીટાઈઝર પણ શ્રમિકો ને  ભેટ કર્યા. કામના સ્થળ પર સામાજિક અંતર ઝડવાય એ બાબતથી સૂચિત કર્યા. શ્રમિકોની ચિંતા માં સહભાગી થઇ સાથે રહીને આ કોરોના સામેની લડાઈમાં જીતવાની