Skip to main content

કોરોનાકાળમાં જનતાની દરકાર લેતી સરકાર. મહામારીમાં કોઈ ભૂખ્યું ન સુવે એ માટે દરેક ગરીબોને અપાયું અનાજ. કુનરીયા મા અન્નોત્સવ ની ઉજવણી કરાઇ #HarGharAnn





 પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અનોત્સવ નો કાર્યકમ કુનરીયા લાયબ્રેરી મધ્યે યોજના ના નોડલ ઓફિસર  શ્રી સુરેશભાઇ છાંગા  ની રાહબરી માં યોજવામાં આવેલ સરકારી અધિકારી શ્રી જયેશભાઇ પટેલ નારાણભાઇ આહિર અને શંકરભાઇ મેરીયા ઉપરાંત ગ્રામજનો લાભાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા

Comments

Post a Comment